ધોરાજી,(રાજકોટ) રાજુભાઈ બગડા :-
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ચાંદીથી રજતતુલા કરવામાં આવ્યું હતું
કાર્યક્રમની અંદર લોકોની સંખ્યામાં ગેરહાજરી નું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું
ખાલી ખુરશીઓ અને ઓછી સંખ્યા દેખાય નહિ તે માટે ખુરશીઓ સાઈડલાઈન કરી દેવામાં આવી હતી
જબરદસ્ત જાહેરાત અને આયોજનનું ફિયાસ્કો થયો ત્યારે મુખ્યમંત્રી ગાંધીનગર થી ઉપલેટા આવતા હોય તેમનો ખર્ચ કોના સીરે હસે તેવુ લોકમુખે ચર્ચાનો વિષય જામ્યો છે ત્યારે કાર્યક્રમની અંદર પૂરતા કાર્યકર્તાઓ પણ હાજર ન હોવાનું સામે આવ્યું હોવાની ચર્ચા…