ધોરાજીમાં વિવેકાનંદ પરીવાર દ્વારા નોબલ એન્જિનિયરગ કોલેજને યુનિવર્સીટીની મંજુરી મળતા વીપી ત્રીવેદી સાહેબનુ સન્માન કરવામા આવ્યું

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ગુજરાત રાજ્ય ના યુવાનોને ઉચ્ચ શિક્ષણ મેળવવામા મોંધીડાટ ફી ભરીને ગુજરાત બહાર કયાય જવુનો પડે ત્યારે ધર આંગણેજ શિક્ષણ મળી રહે તે માટે નવી ખાનગી યુનિવર્સિટી ને મંજુરી મળતા વિવેકાનંદ પરીવાર ના રાજુભાઈ એરડા, રાજુભાઈ બગડા,ભાનુભાઈ ઠાકર સાહેબ, વિપુલભાઈ એરડા, રજાકશાહ બાપુ, પ્રવીણભાઈ બગડા પત્રકાર રીયાઝભાઈ ભીમાણી લાકડીયા સાહેબ લકળસાહેબ સહિત ના હોદેદારો હાજર રહેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here