મોડાસામાં એક માર્ગીય રસ્તો( વનવે)કરવાનો અમલ કરતો જાહેરનામું અરવલ્લી જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું.

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા મુખ્ય ચાર રસ્તા થી જુના તલાટી ચોરા સુધી માત્ર વાહનો પ્રવેશ કરી શકશે.
જાહેરનામું ૪ માચૅ થી અમલી કરાયું.
જાહેરનામાનો ભંગ કરનાર ને 188 મુજબ દંડની કાર્યવાહી પોલીસ કરી શકશે. મોડાસામાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ કલેકટર ડૉ નરેન્દ્રકુમાર મીનાએ લીધો નિર્ણય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here