ધોરાજી : આમંત્રિત મહેમાનોના હાથે બાળાઓને લાણીનુ વીતરણ કરાવતું તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાષ્ટ્રીય હીતને લગતી કામગીરી કરતુ એટલે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ને સુભેકછા આપતુ ધોરાજી ગર્જના ન્યુઝ પરીવાર

તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સરદાર ગ્રુપ જય ખોડીયાર ભુલકા ગરબી કુંભારવાડા મા આયોજિત

રાજકોટ જીલ્લા ના ધોરાજી મા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફટાકડા રાહત ભાવે વેચાણ કરી ને ગરબી નુ સંચાલિત કરેછે જય ખોડીયાર ભુલકા ગરબી ને નીહાળવા આવેલા તમામ આમંત્રિત મહેમાનો ના હાથે બાળાઓ ને વીતરણ કરાવેલ હતુ ધોરાજી ભાજપ પરીવાર તેમજ ધોરાજી મામલતદાર શ્રી જાડેજા સાહેબ તેમજ ધોરાજી વકીલ મંડળના પ્રમુખ વીવી વધાસીયા સાહેબ જાલણસર ગામના સ્વામીનારાયણ સંપ્રદાયના વીજય પ્રકાશ તેમજ જાનીભાઈ તેમજ નામી અનામી ઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here