ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
હાલ રાજ્યમાં વરસી રહેલ વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે, ચોમાસાની શરૂઆતના એક મહીનામજ રાજ્યના લગભગ નદી નાળાઓ ભરાઈ ગયા છે, જેમાં ધાનપુર તાલુકાના અદલવાડા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થતા આજદિન સુધી અવરફ્લો થયો જેને ધ્યાનમાં રાખી મોડીરાત્રે જો વરસાદ થાયા નાને કારણે જિલ્લા પ્રસાસન દ્વારા નીચાણ વાળા વિસ્તારને સ્થાળાંતર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો..