દિવાન મુસ્લિમ વેલફેર એન્ડ એજયુકેશન ટ્રસ્ટ આણંદ અને મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ દ્વારા જીવન શાથી પંસદગી મેળા નું આયોજન કરવામાં આવ્યું

તારાપુર, (આણંદ) મહમંદ રફીક જે દિવાન કિસ્મત :-

આણંદ જિલ્લામાં દિવાન ફકિર સમાજ નો જીવનશાથી પસંદગી મેળાનું આયોજન દિવાન મુસ્લિમ વેલફેર એન્ડ એજયુકેશન ટ્રસ્ટ આણંદ અને મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ દ્વારા લગ્ન વિષયક યુવક યુવતીઓ નો પંસદગી મેળા નું સફળ અને સુંદર આયોજન કરી આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ ટ્રોફી અને સન્માન પત્ર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here