ડભોઇ તાલુકા શિક્ષક મંડળી તરફથી શિક્ષકનું અકાળે મૃત્યુ થતાં પરિજનોને 7 લાખની સહાય…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજરોજ ડભોઇ તાલુકાની અકોટાદર નવી વસાહત નિ નિશાળ માં ફરજ બજાવતા શિક્ષક સ્વ.પ્રદીપકુમાર શનાભાઈ પટેલ નું અકાળે અવસાન થતાં તેઓના વારસદારને ડભોઇ મામલતદાર શ્રી ચિંતનભાઈ ચૌધરી નાઓના હસ્તે 7 લાખ ની સહાયનો ચેક ડભોઇ તાલુકા શિક્ષક મંડળી તરફથી આપવામાં આવ્યો જેમાં મંડળીના પ્રમુખ જૈમિન પટેલ,ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,મંડળીના મંત્રી કમલબાબુ સંઘના મંત્રી મહેન્દ્રસિંહ તથા તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here