મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-
આજે તારીખ 18. 9. 22 ના દિવસે અમદાવાદ ગીતામંદિર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ત્રણ માન્ય યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા કર્મચારીઓના પડતર માંગણીને લઈને મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ 16 .9. 22 ના દિવસે મેસેજ ઉપર પોતાની માંગણી રજૂ કરશે અને તારીખ 17 .9 થી 20 .9 દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી ગુજરાત એસટી ના તમામ કર્મચારી વર્કશોપ. વિભાગે યંત્રાલય. ડેપો ખાતે બાર સૂત્રોચાર કરવામાં આવશે તારીખ 21. 9 થી 22 .9 દરમિયાન બે દિવસ એસટી ના કર્મચારી ઘટનાદ વિરોધ નોંધાવશે તારીખ 22 .9. 22 થી એટલે કે મધ્ય રાત્રે 00 કલાકથી તારીખ 23 .9. 22 થી પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં ન આવે ત્યાં સુધી માસ c.L ઉપર ઉતરશે અને એસ.ટી.ના પૈડા થંભી જશે આ દિવસથી તમામ એસ.ટી.ના શિડયુલો રૂટ બંધ કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી…