કોર્ટના આદેશ બાદ આજ ફરીથી ડીસાનો વિવાદિત બગીચો લોકો માંટે ખોલવામાં આવ્યો

ડીસા, (બનાસકાંઠા) અંકુત ત્રિવેદી :-

ભારત રત્ન નાનાજી દેશમુખ બગીચો આજે 24 sept.2022 શનિવારે ફરીથી લોકો માટે ખોલવામાં આવ્યો. વોર્ડ 4 ડીસા માં આવેલ આ બગીચો ઘણા સમય થી બંધ હતો. વારંવાર મૌખિક રજૂઆતો, વોર્ડ 4 નગર સેવક વતી અરજીઓ અને કાયદાકીય કામગીરી બાદ આજે બગીચો શરૂ થતા નગરજનો માં આનંદ ની લાગણી પ્રસરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here