વેજલપુર,(કાલોલ) મૂસ્તુફા મીરઝા :-
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ નાઓએ આપેલ સુચના મુજબ પોલીસ અધીક્ષક શ્રી હીમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ અત્રેના જીલ્લામાં બહારના રાજયના ગુન્હાઓમાં પકડવાના આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોય જે આધારે ના.પો.અધિ.શ્રી એચ.એ.રાઠોડ સાહેબ હાલોલ તથા સી.પી.આઈ શ્રી એન.એમ પ્રજાપતી સાહેબ ગોધરા નાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશન પો.સઈ કી ઓરડી.ચૌધરી સાહેબ નાઓને ચોક્કસ માહિતી મળેલ કે , ઉત્તર પ્રદેશ રાજયના હાથરસ પો.સ્ટે.ના ગુ.ર..૦૫૦૩૧ આપી.સી. કલમ -૩૬૬ મુજબના કામના મોબનનારને આરોપી અજય રાજુભાઇ રાઠવા રહે , પોપટપુરા તા.ગોધરા નાઓ તેના ઘરેથી ભગાડી લઇને તેના ઘરે આવેલ છે . તેવી બાતમી આધારે પોસાઇ શ્રી આર.ડી.ચૌધરી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો સાથે સદર હુ આરોપીના ઘરે જઇ તપાસ કરતા એક ઇસમ તથા એક છોકરી ઘરે હાજર મળી આવતા સદર હું ઇસમનું નામઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ અજય રાજુભાઇ રાઠવા , રહે પોપટપુરા તા.ગોધરા નાઓ હોવાનુ જણાવેલ તેમજ છોકરીનું નામ – ઠામ પુછતા તેણે ફરીયાદમાં જણાવેલ ભોગબનનાર હોવાનું જણાઇ આવતા સદર હું ભોગબનનાર તથા આરોપીને પકડી પો.સ્ટે . લાવી ઉત્તર પ્રદેશ રાજયના હાયરસ પો.સ્ટે . નો સંપર્ક કરી તેઓને જાણ કરતા તેઓ આવી જતા તેઓને સોપી વેજલપુર પોલીસ ધ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે .