ધાનેરા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
સતત 10 દિવસ ની સારવાર બાદ 3 લોકો ના મોત 3 કરતા વધુ સિરિયસ લોકો ને અમદાવાદ ખસેડાયા
10 દિવસ પહેલા ખાધા ખોરીકી માં કઈક આવી જતા ફ્રુડ પોઇઝન ની અસર થયા નું અનુમાન
ખાધા ખોરાકી ની અસર ની ખબર પડતાં જ સતત પરિવાર ના સંપર્ક માં ધાનેરા આરોગ્ય અધિકારી
ઘરના વડીલ છગનલાલ અને નવીનભાઈ તેમજ દીકરી દક્ષા નું મોત થતા સમગ્ર સમાજ માં શોક નો માહોલ
સતત ક્રમશ 3 મોત થતા પુરોહિત પરિવાર પર આફત નું આભ તૂટ્યું..
એક જ પરિવાર ના ત્રણ મોત થતા જિલ્લા ના અનેક આગેવાનો સોસીયલ મીડિયા માં આપી શ્રધાંજલિ….
3 કરતા વધુ લોકો સાજા થાય એ માટે સોસીયલ મીડિયા માં દુવાઓ અને પ્રાર્થના નો દોર થયો શરૂ