નર્મદા જીલ્લા કલેકટર કચેરી ના પ્રાંગણ માં આતંકવાદ વિરોધી દિન” નિમિતે અધિકારીઓ,કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યાં

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

૨૧ મે ના રોજ સમગ્ર દેશમાં “આતંકવાદ વિરોધી દિવસ” તરીકે મનાવવામાં આવે છે જેને અનુલક્ષીને નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ સહિત અન્ય અધિકારીઓ-કર્મચારીઓએ “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદ સામે લડવા, સામાજિક સદભાવના જાળવવા અને માનવ જીવનના મૂલ્યોના ખતરાને પહોંચી વળવા શપથ લેવામાં આવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here