ધોરાજીમાં દલિત સમાજ અને પટેલ સમાજ વચ્ચે થઈ હતી જૂથ અથડામણ
11 માર્ચ ના રોજ કુંભાર વાડા વિસ્તાર માં ફોર વ્હીલ અથડાવા મુદ્દે થઈ હતી જૂથ અથડામણ
દલિત સમાજ ના યુવાનો ને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો
ભાજપ ના નેતાઓ ના દબાણ થી દલિત સમાજ ના યુવાનો પર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો દલિત સમાજ નું આક્ષેપ
સ્થાનિક ભાજપ ના નેતાઓ દ્વારા પોલીસ પર દબાણ લાવી અને દલિત સમાજ ના યુવાનો પર મહિલા ની છેડતી ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે
પોલિસ પર દબાણ લાવી અને ભાજપ ના ઇશારે દલિત યુવાનો પર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો આક્ષેપ
દલિત યુવાનો પર દાખલ થયેલ ખોટી ફરિયાદ રદ કરવા ની માંગ સાથે અને દલિત સમાજ ના યુઆવનો ને ઢોર માર મારનાર આરોપી ને પકડી પાડવા ની માંગ સાથે દલિત સમાજ ના આજ થી પ્રતીક ઉપવાસ શરૂ