દાહોદ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં જોડાવા શહેરા તાલુકામાંથી 30 હજારથી વધુ લોકો જશે

શહેરા,(પંચમહાલ)ઇમરાન પઠાણ :-

પંચમહાલ વડાપ્રધાનના કાર્યક્રમને લઇને તંત્ર થયું સજ્જ

એસટી વિભાગ દ્વારા 700 બસો કાર્યક્રમ લોકોને લઈ જવા માટે ફાળવવામાં આવી

શહેરા 124 વિધાનસભા મતવિસ્તાર માટે 500 બસો ફાળવવામાં આવી

બસો આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક જામનો દ્રસ્યો સર્જાયા

દાહોદ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં શહેરા તાલુકામાં થી 30 હજારથી વધુ લોકો જશે

ભાજપ દ્વારા ૩૦૦૦થી વધુ મહિલાઓને સાડીઓ નું વિતરણ

શિક્ષકો, ગ્રામ પંચાયતના તલાટીઓ સહિત 2000થી વધુ સ્ટાફ ફાળવવા માં આવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here