થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીજીના ૭૨ મા જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાયો્

થરાદ, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મ દિવસ ની ધામધુમથી થી ઉજવણી થઇ રહી છે ત્યારે કાર્યકર્તાઓ એ “સેવા પખવાડીયા” તરીકે ઉજવણી કરવાનુ આયોજન કરેલ છે જેના ભાગરૂપે થરાદ માર્કેટ યાર્ડ ખાતે થરાદ ભાજપ દ્વારા રક્તદાન શિબિર રાખેલ, કાર્યક્રમ ની શરૂઆત દીપપ્રાગટય કર્યા પછી કૈક કાપી મો મિઠુ કરાવી કરી હતી, મોદીજીના જન્મ દિવસ નિમિત્તે ૧૦૧ લોકોએ રક્તદાન કર્યું હતું.જેમા બનાસબેક ના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલે રક્તદાન કરી યુવાનો ને રક્તદાન માટે પ્રેરણા આપી હતી.કાર્યક્રમ ના સંયોજક દેવચંદભાઇ સુથાર હતા.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ,બનાસબેક ના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, વિસ્તારક હર્ષદભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ,રૂપસીભાઇ પટેલ, તાલુકા પ્રમુખ ઓમજીબા,તાલુકા પ્રમુખ દાનાજી માલી, મહામંત્રીઓ મા પ્રકાશભાઈ સોની, અભેરામભાઇ રાજગોર,હરચંદભાઇ ઠાકોર, પ્રભારી નાગજીભાઈ પટેલ,ચંદ્રીકાબેન પટેલ, કોકીલાબેન પ્રજાપતિ,બાબરાભાઇ પટેલ, પ્રવાસી કાર્યકર્તા ધુખારામજી ,ડોક્ટર હરેશભાઈ જેપાલ,ડો.કૌશિક પટેલ, યુવા પ્રમુખ હીતેશભાઇ વાણીયા, યુવા પ્રમુખ પ્રવિણભાઇ માલી, પ્રતાપભાઈ સોની, સેક્રેટરી ભેમજીભાઇ પટેલ,મદનલાલ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, કલાવતીબેન રાઠોડ, ઓખાભાઇ પટેલ,ચોથાભાઇ દેસાઈ, દીપીકાબેન પટેલ, શારદાબેન ભાટી,અલ્કાબેન ત્રિવેદી , શૈલેષભાઈ આઇ ટી,ભાનજીભાઈ પટેલ,કાલુભાઈ પટેલ,દશરથભાઇ જોશી, ભરતભાઈ પ્રજાપતિ,આઇ ટી ઇન્ચાર્જ રમેશભાઈ પુરોહિત જૈમિનભાઇ પ્રજાપતિ,મીહીર ત્રિવેદી,અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here