છોટાઉદેપુર શાસ્ત્રીનગર સોસાયટીની બાજુમાં ગેર કાયદેસર દબાણને હટાવવાની કામગીરી કરવીમાં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર ખાતે આદી જાતિ વિકાસ નિગમ દ્વારા નવનિર્મિત આંબેડકર ભવન બનાવવા માટે ના જગ્યા.
પરના દબાણ હટાવ્યા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here