છોટાઉદેપુર નગરમાં જૈન મંદિર યુવક મંડળ દ્વારા રાવણદહન કરવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

દશેરાનો તહેવાર એટલે અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં રાવણનો , પૂતળો બનાવવામાં આવે છે અને પછી રાવણદહન અને શસ્ત્રપૂજનના કાર્યક્રમ યોજાય છે. જો કે સમગ્ર ગુજરાત માં દશેરાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here