છોટાઉદેપુર એસ,પી કચેરીએ પોલીસ કર્મીઓ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

પોલીસ અધિક્ષકશ્રી, છોટાઉદેપુર જિલ્લા દ્વારા તા.૨/૧૦/૨૦૨૩ રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને અનુલક્ષીને શ્રદ્ધાંજલિ તરીકે આજ તા.૧/૧૦/૨૦૨૩ ના રોજ શ્રમદાન કરી છોટાઉદેપુર એસ,પી કચેરીએ છોટાઉદેપુર પોલીસ કર્મી દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here