કાલોલ રોહિત વાસમા ડોક્ટર ભીમ રાવ આંબેડકરના સંકલ્પ દિવસે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ નગરમાં રોહિત વાસ મા ડોક્ટર ભીમ રાવ આંબેડકર ની સંકલ્પ દિવસે જે મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે તે સંદર્ભમાં આજરોજ એક બેઠક મળી હતી જેમાં સ્વયં સૈનિક દળ ના કાર્યકર્તાઓ અને કાલોલ ના નગરજનો રમેશ કોન્ટ્રાક્ટર અંબાલાલ મકવાણા વિઠ્ઠલભાઈ અનિલભાઈ ગોવિંદ કાકા સંજયભાઈ પરમાર અને અન્ય મહાનુભાવ માતા બહેનો સાથે હાજર રહ્યા હતા અને આ રેલીમાં વિશાળ સંખ્યામાં જોડાશે તેઓ સંકલ્પ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here