કાલોલ નગર પાલીકા દ્વારા અમૃત કળશ યાત્રા યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરપાલીકા દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કાલોલ ના તિરંગા સર્કલ ખાતે થી નગરપાલીકા સુઘી અમૃત કળશ યાત્રા યોજાઈ હતી જેનુ પ્રસ્થાન ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના હસ્તે કરાયું હતુ કાર્યક્ર્મ મા ચીફ ઓફિસર મિલાપ પટેલ અને જીલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડયા અને સંગઠન ના હોદેદારો અને નગરપાલીકા ના માજી કોર્પોરેટરો, લધુમતી મોરચા અને અન્ય મોરચાના હોદેદારો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here