કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-
છોટાઉદેપુર જિલ્લા કવાંટ તાલુકા ના બયડીયા ગામ માં જી ઇ બી. ના જેતે વીજ પોલ ના થામલા નખાયા હતા તેમાં ભ્ર્સટાચાર ની બુમ ઉડી રહી છે ગ્રામજનો નો આક્ષેપ. જે થામલા ઓછામાં ઓછા બેથી અડી ફૂટ જમીન માં નાખ વાના હોય એની જગ્યા એ માત્ર એકજ ફૂટ જમીન માં નખાયા જેથી ગઈ કાલે નજીવો વરસાદ પડતા આશરે ત્રણ થી ચાર થામલા પાડી ગયા છે જેથી એમ જી વીસી એલ ની પોલ ખુલ્લી પડી હતી.
ઉલ્લેખનિય છે કે આજ બયડીયા ગામમાં અગાવ પળ વીજપોલ ના વાયરે એક ભેંસ નો ભોગ લીધો હતો.
કાલઉઠી ને ગામ માં વીજપોલ ના પડેલા વાયરો થી કાંઈ મોટો અનિવાર્ય બનાવ બને તો એનો જવાબ દાર કોન..??
અને સરકાર સામે એવી માંગ છે કે વેલી તકે પડેલ થામલા ઓનું સારુ કામ થાય.