વડોદરા પ્રભુ નગર સોસાયટી બાજવા ગામ માં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા, ચારણ એસ વી :-

સોમવાર ને અમાસ ના પવિત્ર દિવસે સોમેશ્વર મહાદેવ પ્રભુનગર સોસાયટી બાજવા ખાતે ભંડારો અને ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમાં નામી અનામી કલાકારો દ્વારા ભજનો રજૂ કરવામાં આવશે આ સોમવતી અમાસ ના દિવસે સર્વે ભાવિક ભક્ત જનો સહભાગી થયા હતા વડોદરા બાજવા પ્રભુ નગર સોસાયટી ના સોમેશ્વર ભક્ત મંડળ તરફ થી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું
*ભંડારો ૭/૦૦ થી ૯/૦૦સાંજે*
*ભજન ૯/૦૦ કલાક થી શરૂ થશે*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here