ડભોઇ,(વડોદરા) હનીફ ધાબાવાલા :-
વડોદરા ના ડભોઇ શહેર મા જૈન સમાજ દ્વારા મહાવીર ભગવાન ની જયંતી ના અવસર પર જૈન દેરાસર થી ડભોઇ શહેર ના તમામ ઇલાકો મા શોભા યાત્રા નીકળવા મા આવી જેમા ડભોઇ શહેરના જૈન સમાજ તથા અન્ય સમાજ ના શ્રધ્ધાળુઓ આ શોભા યાત્રામા હાજર રહયા.