રાજકોટ : ધોરાજીના જમનાવડ રોડ પાસે લેવા પટેલ સમાજમા ગુજરાત રાજ્યના મચ્છઉદ્યોગ પશુ પાલન અને ડેરી મંત્રાલયના મંત્રી પરસોતમ રૂપાલાજી પ્રવાસે આવ્યા

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

હાલ ગુજરાત રાજ્ય મા લગભગ વિધાન સભા ની ચૂંટણી ના પડઘમ વાગી ચૂક્યા હોય અને દરેક પક્ષ ના નેતાઓ ગુજરાત રાજ્ય મા પ્રવાસ ખેડી રહયા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી મચ્છઉધયોગ પશુ પાલન અને ડેરી મંત્રાલય ના પરસોતમ ભાઈ રૂપાલાજી પ્રવાસે આવ્યા ધોરાજી અને ધોરાજી ના જમનાવડ રોડ પર આવેલ લેઉઆ પટેલ સમાજ મા તમામ આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત અને પરસોતમ ભાઈ રૂપાલા આવતા ની સાથે આગેવાનો કાર્યકર્તાઓ ભવ્ય રીતે પરસોતમ ભાઈ રૂપાલા નુ સ્વાગત કરવા મા આવેલ અને ચુંટણીઓ જાહેર થવાની હોય ત્યારે પરસોતમ ભાઈ રૂપાલા એ આ ચૂંટણી અંગે માહિતગાર કર્યા અને ગુજરાત રાજ્ય તથા ભારત સરકારે જે યોજનાઓ તથા કોરોના કાળ મા ભારત દેશ અને દેશ વિદેશ મા જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કામ કર્યા હતા

તે લોકો સુધી પહોચાડવા મા આવેલ આ ભાજપ કાર્યક્રમ મા ધોરાજી ના ભામાસા અને રાજકોટ જીલ્લા ના ભાજપ ના આગેવાન અને ખોડલધામ ટ્રસ્ટી એવા વિપુલ ભાઈ ઠેસીયા , વી ડી પટેલ , વિનુભાઈ માથુકીયા , દિપકભાઇ માથુકીયા , હરસુખભાઈ ટોપીયા , રમણીક ભાઈ ટોપીયા , વિજય ભાઈ અંટાળા , ડોક્ટર હાર્દિક ભાઈ સંઘાણી, સંદીપ ટોપીયા, મહેશ ભાઈ પટેલ, કૌશલ સોલંકી રાજુભાઈ બગડા , સંજય ભાઈ જાગાણી સહિત ના આગેવાન એ ધોરાજી મા પધારેલ પરસોતમ ભાઈ રૂપાલા નુ ભવ્ય તી ભવ્ય સ્વાગત કરવામા આવેલ અને માનનીય ગુજરાત રાજ્ય સરકાર ના પરસોતમ ભાઈ એ પોતાની અલગ અંદાજ મા પ્રવચન આપ્યુ હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here