રાજકોટ જીલ્લાના ધોરાજીમા ટ્રાવેલ્સના ધંધામા મનદુખ થતા ચાર વ્યક્તિઓ પર હુમલો

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જીલ્લાના ધોરાજીમા ટ્રાવેલ્સના ધંધામા મનદુખ થતા ચાર વ્યક્તિઓ પર હુમલો અને જાહેરમા હાથમા બંદૂક લઈને માથાકૂટ કરવા આવેલ

ધોરાજી થી ટ્રાવેલ્સ મા પેસેન્જર બેસાડવા બાબતે બે ટ્રાવેલ્સ ના ધંધાકીય માથાકૂટ થયેલ

અને ચાર શખ્સો ઉપર હુમલો કરવામા આવેલ આ ચારેય ઈજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલ મા દાખલ કરેલ

ચાર ઈજાગ્રસ્તો અનુસૂચિત સમાજ ના હોય અને ધંધા ખાર રાખીને હુમલો કરવામા આવેલ

આ ઈજાગ્રસ્ત મા 1 પંકજ ભાઈ ચૌધરી 2 રવિભાઈ સોલંકી 3 રાહુલ ભાઈ ચોરવાડા 4 નિલેશભાઈ મકવાણા આ ચાર ઈજાગ્રસ્ત નો સરકારી હોસ્પિટલ મા દાખલ કરેલ છે

આ સમગ્ર ઘટના ને લઈ ને અનુસૂચિત સમાજ ના લોકો બહોળી સંખ્યા મા સરકારી હોસ્પિટલ મા એકઠા થયેલ

અનુસૂચિત સમાજ મા આ ઘટના ને લઈ ને લોકો મા રોષ જોવા મળેલ અને જે ચાર અનુસૂચિત સમાજ ના ચાર દિકરા પર હુમલો કરનાર ને તાત્કાલિક પકડી ને કાયદેસર ની કડક પગલાં લેવાય તેવી માંગ કરાઈ

આ સમગ્ર પ્રકરણ ને લઈ ને ધોરાજી પોલીસ કાફલો ધોરાજી સરકારી હોસ્પિટલ મા પહોંચી ગયેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here