ભાજ પા અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન મુજબ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રદ્યુમન વાંઝાના માર્ગદર્શન હેઠળ એક ઝૂમ એપ મીટીંગનું આયોજન કરાયું…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન મુજબ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રદ્યુમન વાંઝા સાહેબના માર્ગદર્શન હેઠળ એક ઝૂમ એપ મીટીંગ નું યોજ્યા કર્યા બાદ ગુજરાતના જિલ્લા 41ના તાલુકાઓ સુધી 4 થી 6:00 કલાક સુધી ઘરના નો કાર્યક્રમ કરવાનું સૂચન કર્યું હતું જેમાં કાર્યકરો સાથે જોડાયા હતા. ૪ 00 થી 6:00. ધરણાં કાર્યક્રમની માહિતી મળતાં જ વડોદરા શહેરના પ્રભારી વિનોદ સોલંકીએ ડભોઇ નગરમાં ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં વડોદરા જિલ્લા મહામંત્રી ડો.બી.જે. બ્રહ્મભટ્ટ ડભોઇ શહેર પ્રમુખ ડો્ સંદીપભાઈ . વંદન ભાઈ પંડ્યા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વિપીન ભાઈ સોલંકી અનિલ ભાઈ સોલંકી પ્રવીણ ભાઈ સોલંકી હિરેન ભાઈ સોલંકી મહિલા મોરચા પ્રમુખ સુકૃતિ બહેન તડવી યુવા મોરચા અને ડભોઇ નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરો સાથે ઘરના યોજ યા અને વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચા રેસકોર્સ સર્કલ પર ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પ્રમુખ ડો. વિજય ભાઈ શાહ, મહામંત્રી સુનિલ ભાઈ સોલંકી જસવંતી સોલંકી રાકેશ શિવાજી અનુસૂચિત જાતિ મોરચાના વડોદરા શહેર પ્રમુખ નરેશભાઈ સોલંકી મહામંત્રી યોગેશભાઈ પરમાર મનીષભાઈ કાપડિયા સહિતના આગેવાનો અને મહાનગર પાલિકાના કોર્પોરેટર શ્રી ઓ હાજર રહ્યા હતા જ્યારે પંજાબ ના ફિરોઝપુર જિલ્લા ના ભટિંડા એરપોર્ટ પરત ફર્યા હતા એન એસ પી ની સૂચના અનુસાર, PMએ અધિકારીઓને આભાર કહેવા કહ્યું છે તેમના સીએમને કેજો કે કે હું યા થી દિલ્હી જીવતો પાછો હેમખેમ પહોંચી ગયો છું અને આ એક કાવતરું છે, તેની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સખત શબ્દોમાં નિંદા કરવામાં આવે છે. તેઓ વિનોદભાઈ સોલંકી વડોદરા શહેર પ્રભારી એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here