બોડેલી : ઢોકલીયા ભક્તિ રાસ યુવક મંડળના ગરબાનું આઠમુ નવરાત્રી રંગેચંગે જામ્યું હતું…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

ગતરોજ બોડેલી શ્રી ભક્તિરાસ યુવક મંડળ ઢોકલીયા ભક્તિ રાસ યુવક મંડળના ગરબાનું આજે આઠ મુ નવરાત્રી રંગેચંગે જામી હતી ઢોકલીયા ગરબી ચોકમાં મા અંબા બહુચર બીરદારી ના હાર ની ઉછરામણી. ઢોકલીયા નગરજણો સૌ સાથે મળીને આગેવાનો એ કરી હતી શ્રી ઋષિ પ્રકાશભાઈ શાહ. રીતેશભાઈ નિલેશ ભાઈ ઠક્કર. દીપ શૈલેષભાઈ પંચાલ. અને શૈલેષ શાહ તેમજ ભુપતભાઈ શાહ તેમજ જીગ્નેશ ભાઈ અગ્રવાલ. સંજયભાઈ અગ્રવાલ. નિમેષભાઈ પંચાલ. મુકેશભાઈ દલવાડી. તેમજ રાજુભાઇ શાહ. ફાલ્ગુની ભાઈ પટેલ સાથે રહીને મા અંબા બહુચર ના પુષ્પ હારની ઉછરામણી ૧૧-૧૧૧ રુપિયા મા બોલાવી હતી તેમાં ભક્તિ રાસ યુવક મંડળ ઢોકલીયા ના યુવકોએ નામથી લાભ લીધો હતો ત્યારબાદ મા બહુચર ને આરતી શ્રી સંજયભાઈ ભોગીલાલ શાહ ના પરિવાર સાથે આજની આઠમની મહાઆરતીનો. લાભ તેમના પરિવારે સાથે લાભ લીધો હતો ત્યારબાદ ઢોકલીયા યુવક મંડળ સાથે સહુ મળીને મા અંબાના નવલા નવરાત્રિની ગરબાની રમઝટ માંડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here