બોડેલી : અલીપુરા નવજીવન હાઇસ્કુલમાં jct ગ્રૂપ દ્વારા ગરબાનુ આયોજન રાખવામાં આવ્યું…

બોડેલી,(છોટા ઉદેપુર) એસવી ચારણ :-

આજરોજ તારીખ 14 10 21 મારોજ અલીપુરા નવજીવન હાઇસ્કુલ માં jct ગ્રૂપ દ્વારા ગરબાનુ. આયોજન રાખવામાં આવ્યું. હતું અલીપુરા નવજીવન હાઇસ્કુલ જે jct ગ્રુપ દ્વારા સંચાલિન. માય શાનેશ સ્કૂલ દ્વારા નવજીવન સ્કૂલ અલીપુરા મા નવરાત્રી ઉત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેના શાળાના ટ્રસ્ટી શ્રી. લોકેન્દ્ર સિહ વાસદીયા સર તેમજ સંજય સિંહ રાજ પરમાર સર તેમજ jct ગ્રુપ ના હેડ ઓફીસ માંથી આવેલા ભાવિકા મેડમ વૈદેહી મેડમ તેમજ ડભોઇ બ્રાન્ચના પ્રિન્સિપાલ નિશાંત સર તેમજ માય શાનેશ સ્કૂલ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ આશિષ સર તેમજ નવજીવન સ્કૂલના પ્રિન્સિપાલ જગદીશ પર હાજર રહ્યા હતા નવજીવન સ્કૂલ માં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે રહીને મા અંબાના નવમા નવરાત્રીની મા આરતી ગરબા સાથે સૌ સાથે મળીને ગરબાની ઉજવણી કરવામાં આવી હતી ટીમલી ના તાલે વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ લીધો હતો ત્યારબાદ શિક્ષકો અને ટ્રસ્ટ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે બોડેલી મીડિયાકર્મીઓ નું આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here