અંબાજી,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
મંદિર માં શૈલેશ ભાઈ પટેલ ના આ વિડીયો વાયરલ થી ખલબલી મચી…
ગ્રામજનો ને અંબાજી મંદિર માં દર્શન કરવા હોય તો ખાવા પડે છે ધક્કાઓ અને કરવામાં આવે છે અભદ્ન વર્તન …
પુનમ નો દિવસ હોય કે રવિવાર હોય અંબાજીમાં પૈસા આપીને સિધા મંદિરમાં દર્શન કરાવવાના મંદિરનાં કર્મચારીઓ ઉપર લગાવ્યા આક્ષેપ
પૈસા આપો તો સુવિધાઓ સાથે માતાજી ના દર્શન વીઆઇપી કરો જેવા આક્ષેપો લગાવ્યા અંબાજી ના સ્થાનિક રહેવાસી દ્વારા..
અંબાજી મંદિર સ્ટાફ ગમે ત્યારે અંબાજીના સ્થાનિક લોકો હોય યાં મિડિયા કર્મી કવરેજ કરવા જતા હોય ત્યારે પણ અભદ્ન વર્તન કરતાં હોય છે