પવિત્ર રમઝાન માસનો આજે બીજો રોજો પૂર્ણ…મુસ્લિમ બિરાદરો 30 દિવસ રોઝા રાખી અલ્લાહની કરશે બંદગી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા સહિત સમગ્ર રાજ્યના મુસ્લિમ બિરાદરો રમઝાન માસની કરશે ભવ્ય ઉજવણી

મસ્જિદોમાં રાત્રે નમાજ પછી ફક્ત રમઝાન માસમાં પઢાવવામાં આવે છે તરાવિહની નમાજ

મોડાસામાં રોઝા છોડવા માટે બજારોમાં ફળ,મીઠાઈ તેમજ વિવિધ ખાદ્ય સામગ્રીનો ખરીદીનો માહોલ

રમઝાન માસમાં ખજૂરથી રોજો છોડવાનું વિશેષ મહત્વ

રમજાન માસના 30 રોજા રાખી મુસ્લિમ લોકો પુણ્ય પ્રાપ્ત કરે છે

રમજાન માસ દરમિયાન શહેરની મસ્જિદોને રંગબેરંગી લાઇટિંગ થી શણગારવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here