નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-
નસવાડી તાલુકો ટ્રાયબલ વિસ્તાર હોય આદિવાસી ગ્રામજનો ને યોજના થકી લાભ મળે તેવી આશા હોય છે.જેને લઈ દેશ ના વડાપ્રધાન નરેન્ડ મોદી ના જન્મદિવસ ને લઈ નસવાડી તાલુકા ની 100 આદિવાસી બહેનો ને મફત ઉજવલ્લા યોજના હેઠળ ગેસ બોટલ અને સગડી આપવામાં આવી છે.આ બહેનો ઘર મા લાકડા ના ચૂલા ફૂંકતી હોય તેઓ ને લાભ મળ્યો હોય ખુશી છવાઈ છે .સંખેડા ધારાસભ્ય વરસતા વરસાદ મા પણ અનાજ ની દુકાનો પર પોહચ્યા હતા.અને ગરીબો ને મફત અનાજ મળે છે કે નય પૂછપરછ કરી હતી.સાથે વૃક્ષા રોપન નો કાર્યક્રમ પણ યોજાયો હતો.સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી કાર્યક્રમ મા બહેનો ને ખાસ મફત અનાજ મળે છે કે નય પૂછપરછ કરી હતી.એકંદરે પ્રધાનમંત્રી ના જન્મદિવસ ને લઈ અનેક કાર્યક્રમો યોજાયા હતા.જે કાર્યક્રમ મા ભાજપ નારાજકીય નેતા થી લઈ તાલુકા નું સરકારી તંત્ર હાજર રહ્યું હતું.