ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતગર્ત કાશ્મીરથી કન્યાકુમારી સુધીના વિવિધ ગામડાઓમાંથી શહીદ થયેલા વીર જવાનોને શ્રદધાંજલિ આપી રીટાયર આર્મી મેન તેમજ વીર જવાનનું સન્માન કરી દીવડા પ્રગટાવી દેશની આન શાન માન જાળવવાના સોગંધ લઈ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતગર્ત દુધામલી ગામમા દેશ પ્રેમનું વાતાવરણ ઊભું કરી, ગામમા ખુશી નો માહોલ છવાયો હતો.