ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
સાઈબાબાના મંદિરથી નીકળેલી આ વિશાળ રેલીમાં અસંખ્ય હિન્દુ સંગઠનો વ્યાપારી મંડળો રાજકીય આગેવાનો અને અન્ય સમાજના વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા…
માળી સમાજમાં વીધર્મીઓ દ્વારા દીકરીને લલચાવી ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવતા હિન્દુઓનો આક્રોશ, આજે ડીસા ધર્મ પરિવર્તન અને લવજીહાદના મુદ્દે સ્વયંભો બંધ રાખવાનો નિર્ણય
ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાની જાહેરમાં ચેતવણી હિન્દુ સમાજ એક સૂતેલો સિંહ છે જો એની પૂંછ ઉપર પગ મુકવામાં આવ્યો તો પંજો મારતા વાર નહીં કરે, વિધર્મીઓ બરૂદ ઉપર બેસીને નાચવાના ખેલ બંધ કરો નહિતર આગ ભડકશે અને એના પરિણામો ભયંકર છે..
આજના આ રેલીમાં હિન્દુ સમાજની એકતા અને વિદર્મીઓ પ્રત્યેની નફરત વિશાળ આક્રોશમાં જોવા મળી
ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ તમામ સમાજને એક બનીને આવવા અસામાજિક તત્વો અને વીધર્મીઓ સામે હુંકાર ધરી હતી