છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :

છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રી ડી એન રાજપુત સાહેબ જણાવ્યું હતું કે મોરબીમાં જુલતા પુલ ના દુર્ઘટનામે મૃત્યુ પામેલ તમામને ભગવાન આત્માને શાંતિ આપે તેમ આવી પડેલા દૂખ ને ભગવાન સૌને સહાય કરે તેવી પ્રાર્થના ભગવાન સાથે કરી હતી અને ભગવાન સૌના આત્માને શાંતિ આપે તેવું છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ ડી એન રાજપુત સર તેમજ રંજનભાઇ તડવી સાહેબ તેમજ અલીપુરા ના સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલભાઈ રાઠવા તેમજ બોડેલીના દીલૂભાઈ ઠક્કર તેમજ અલી પુરાના અમજદભાઈ સુલતાનજી ખત્રી તેમજ મહેબૂબ ભાઈ ખત્રી રીજવાનભાઇ અને બોડેલીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અલીપુરા ચાર રસ્તાએ સૌ સાથે રહીનેભગવાન ને પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here