મોરબી, આરીફ દીવાન :-
અમદાવાદ શહેર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આદર્શ સેવા સખી મંડળ ના અધ્યક્ષ અને નારી આવાજ ના તંત્રી કિર્તીબેન રાઠોડ જેવો વિવિધ સેવાકીય પ્રવૃતિ અંતર્ગત જાણીતા છે તેમની ગુજરાત આરટીઆઈ એક્ટિવિટીસ કમિટીમાં અમદાવાદ શહેર મહિલા મોરચા માં પ્રમુખ સ્થાને વર્ણી કરવામાં આવી છે જેથી સમગ્ર આદર્શ મહિલા સેવા સખી મંડળ પરિવાર તેમજ નારી આવાજ સાપ્તાહિક સમાચાર પત્રના પત્રકારો રિપોર્ટર સહિત નારી સન્માન સમાચાર પત્ર પરિવાર દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.