કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ ના વતની અને વડોદરા હાલ રહેતા લેખક અને કવિ વિનોદભાઈ જાની સાહેબ અને રાજુભાઈ પંડ્યા આ બંને મહાનુભાવો દ્વારા નગરના પુસ્તકાલયની મુલાકાત લઇ પુસ્તકોની લેખન વિશે પુસ્તકાલયના પ્રમુખને માહિતી આપી હતી વિનોદભાઈ અને રાજુભાઈ દ્વારા અનેક ખંડો અને બાળકો વિશેના માહિતીસભર પુસ્તકો લખાયેલા છે આ લેખકો ખૂબ જ જાણીતા અને પ્રસિદ્ધ છે નગરના પુસ્તકાલયના પ્રમુખ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને મુલાકાત બદલ તેમનો આભાર માન્યો હતો…