મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર ,:-
અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે ફોરમ સિટી ના નજીક મોડાસા ના જનસેવક તરીકે જાણીતા વંદન ભાઈ રાવલ દ્વારા સેવા ના ભાવ સાથે માનવતા ની દિવાલ ઊભી કરવામાં આવી. તેમનું સૂત્ર છે જરૂર હોય તો લઈ જાવ વધારે હોય તો મુકી જાવ ..વંદન રાવલે જણાવીયું હતું કે 15 દિવસે વસ્તુ જરૂર મંદ પરિવાર સુધી પોચાડવામાં આવશે…