અમદાવાદ શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી…

અમદાવાદ,જયેશભાઇ માંડવીયા :-

ટ્રસ્ટી મંડળ દ્વારા મિટિંગ નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું મીટિંગ માં મહાનુભાવો દ્વારા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો એ ટ્રસ્ટ ની કામગીરી થી સહુને માહિતગાર કરવા આવ્યા હતા.
જેથી “શ્રી વાસુદેવ ચેરીટીટેબલ ટ્રસ્ટ” માં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દિપક વી. શર્મા જીના અનુસનશા થી રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી આસીત એસ પાંડેય જી દ્વારા શ્રી અવધેશ ભાઈ પટેલ જીને અહમદબાદ જિલ્લા સંગઠન મંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા.
સાથે હરિકેશ ભાઈ ગોડ જીને અહમદબાદ જિલ્લા સહયોજક પદે નિયુક્ત કરવામાં આવ્યા. સાથે અજય ભાઈ ગોડ જીને કારોબારી સદસ્ય પદે નિયુક્ત કરવામાં આવ્યા.
અધ્યક્ષ સ્થાને દિપક વી. શર્મા એ નેત્રુત્વ સંભાળી ને સમાજ પ્રત્યેની આપણી જવાબદારી નાનાં માં નાનાં વ્યક્તિ ને જીવન માં આપણી સંસ્થા દ્વારા બહેનો ને સિવણ ક્લાસ , મહેંદી કલાસીસ,નારિસક્ષકતી કરણ,બાળકો નેં રમત ગમત કાર્યક્રમ,વુક્ષા રોપણ, બ્લડ ડોનેશન કેમ્પ વિશે ચર્ચા નો દોર ચાલ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો જે સમાજ પ્રત્યેની સમાજસેવા કરવા પોતાની તત્પરતા દર્શાવી હતી શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર માં જોડાઈ સમાજસેવા સાથે મળીને કરશું એવી પ્રતિજ્ઞા લીધી હતી એમ આશિત પાન્ડે જી યાદિ માં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here