Tag: આણંદ
અચુક મતદાન કરો તેવા સંદેશ સાથે પત્રકારોએ ખાસ કર્મચારી તરીકે બેલેટથી...
આણંદ, નિલેશ પટેલ :-
લોકસભાની ચૂંટણીમાં દેશમાં પહેલવહેલીવાર પત્રકાર માટે બેલેટ પેપરથી મતદાન માટે ખાસ જાહેરાત ચુંટણીપંચ દ્વારા કરવામાં આવી હતી. પત્રકાર વ્યવસાયને ખાસ ફરજ...
પરિવર્તન એજ જીવંતતા – રેખા પટેલ( ડેલાવર , યુએસએ)
આણંદ, નિલેશ પટેલ :-
પરિવર્તન જે સતત ચાલ્યા કરે છે અને એજ કારણ નીતનવા અનુભવ થયા કરે છે. સ્થિરતા કે સ્થિતપ્રજ્ઞ નિર્જીવ સમા લાગે છે....
પાટવી ચેરીટેબલ ટ્રસ્ટ આંકલાવ દ્વારા સમુહ લગ્નત્સવ કાર્યક્રમ યોજાયો
આણંદ, મહમંદ રફિક જે દિવાન કિસ્મત :-
આણંદ જિલ્લાના આંકલાવમાં સમુહ લગ્નોત્સવ યોજાયો.મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ...
પીપળી ગામમાં બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાનું અનાવરણ
બોરસદ, (આણંદ) નિલેશ પટેલ :-
બોરસદ તાલુકા ના પીપળી ગામ ખાતે આજે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે બાબા સાહેબ આંબેડકર ની અર્ધ પ્રતિમા...
TYBA ની વિધાર્થીની મુસ્કાનબાનુ એ આણંદ આર્ટસ કોલેજમાં હિન્દીમાં ગોલ્ડ મેડલ...
આણંદ, મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-
આણંદ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટસ કોલેજ માં ૬૧ મો વાર્ષિક મહોત્સવ યોજવા માં આવ્યો હતો...
આણંદ આર્ટસ કોલેજમાં હાદિયાબાનુ એ S.Y.B.A મા અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
આણંદ, મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-
આણંદ આર્ટસ કોલેજ માં ૬૧ મો વાર્ષિક મહોત્સવ યોજવા માં આવ્યો હતો તેમાં હાદિયાબાનુ.એસ.દિવાન એ S.Y.B.A મા અંગ્રેજી...
ખંભાત ખાતે વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાબિયા યુસુફ છીપા મેટરનિટી...
ખંભાત, (આણંદ) મો.રફીક જે દીવાન કિસ્મત :-
આજરોજ આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે રાબિયા યુસુફ છીપા મેટરનિટી હોસ્પિટલ નુ વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું...
સુરજબા ગોવિંદભાઈ પટેલ અધ્યાપન મંદિર સુણાવ કોલેજનો પ્રવેશઉત્સવ ઉજવાયો
આણંદ, પ્રવસી પ્રતિનિધિ :-
તારીખ 17/7/2023 ને સોમવારના રોજ સુરજબા ગોવિંદભાઈ પટેલ અધ્યાપન મંદિર સુણાવ કોલેજનો પ્રવેશઉત્સવ ઉજવાયો હતો જેમાં મુખ્ય મહેમાન નવ ગુજરાત સ્ત્રી...
દિવાન મુસ્લિમ વેલફેર એન્ડ એજયુકેશન ટ્રસ્ટ આણંદ અને મધ્ય ગુજરાત ચરોતર...
તારાપુર, (આણંદ) મહમંદ રફીક જે દિવાન કિસ્મત :-
આણંદ જિલ્લામાં દિવાન ફકિર સમાજ નો જીવનશાથી પસંદગી મેળાનું આયોજન દિવાન મુસ્લિમ વેલફેર એન્ડ એજયુકેશન ટ્રસ્ટ આણંદ...
ગોકુલધામ નાર દ્વારા ભક્તિ સેવાશ્રમ વૃધ્ધાશ્રમના બા-દાદા ને યાત્રા પ્રવાસે મોકલવામાં...
આણંદ, મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-
ભક્તિ સેવાશ્રમ - વૃધ્ધાશ્રમ ના બા - દાદાઓનો યાત્રા પ્રવાસ તાજેતરમાં ગોકુલધામ - નાર ખાતે આવેલ ભક્તિસેવાશ્રમનાં બા...