દાહોદમાં વરસાદે વારો લેતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર… જુના વણકરવાસ વિસ્તારને ખાલી કરવા આદેશ અપાયા…

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદના જુના વણકરવાસ વિસ્તારને ખાલી કરવા આદેશ અપાયા સ્લમ વિસ્તારના ગણાતો અને નદીની ઢેર પર આવેલા ઘરો ખાલી કરવા આદેશ કેટલાક ઘરો પાણીમાં ગરકાવ થયા પાલિકાની ટીમો મદદ માટે પહોંચી જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ બન્યું દૂધીમતી નદી બે કાંઠે વહેતી થતા આજુબાજુના ઘરો પાણીમાં ગરકાવ થયા જુના વણકરવાસ વિસ્તારના કેટલાક ઘરો તૂટી જવા પામ્યા રાહત બચાવ કાર્ય માટે પણ પાલિકા અને વહીવટી તંત્રની ટીમો પહોંચી સલામત સ્થળે ખસેડવા માટે કામગીરી શરૂ કરાઈ દાહોદમાં દૂધીમતી નદીના નીચાણવાળા વિસ્તારોના ઘરો ખાલી કરવા કલેક્ટરનો આદેશ દૂધીમતી નદી બે કાંઠે વહેતી થઈ નજીકના ઘરો પાણીમાં ગરકાવ થયા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here