કાલોલ : બેઢિયા ગામમાં માજી સરપંચ દ્વારા ગણેશજીની મૂર્તિનું નિશુલ્ક વિતરણ કરાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકાના બેઢીયા ગામના તમામ યુવક મંડળો નેગણેશ ઉત્સવ નિમિત્તે પૂજન અર્ચન કરવા માટે, ભક્તિભાવ પૂર્વક દુંદાળા દેવની આરાધના કરવા માજી સરપંચ નટુભાઈ અને તેઓના પુત્ર વિરુભાઈ દ્વારા ગણપતિ બાપ્પા ની મુર્તિઓનું નિશુલ્ક વિતરણ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here