મોડાસા,(અરવલ્લી) પરવેઝ ખાંન ખોખર :-
મોડાસા વોડૅ નંબર 7માં ઘાંચીવાડા મસ્જિદ પાસે કસ્બા તરફ જતા રોડ ની વચ્ચે ગટરલાઈન નુ સળિયો ઉંચો થઈ જવાથી અને ગટર ની આસપાસ નુ ચણતર તુટી જવાથી ઘણુ નુકશાન થયેલ હતુ આજે નગરપાલિકાના વોડ નોબર 8 ના કોપેૅટર બુરહાનભાઈ ચગન ધ્વારા તથા એક્ટિવ કોર્પોરેટર ધ્વારા કામ હાથ ધરવામાં આવેલ સે કામ ચાલુ હોવાથી રસ્તો બંધ છે જેની નોંધ લેવી.