મોડાસાનાં વતની અને અમદાવાદ વાડીલાલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી રાબીયાબાનુ મલેકની હજજમાં સેવા આપવા કેન્દ્ર સરકારે પસંદગી કરી

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

કોરોના કાળ નાં બે વર્ષ પછી હજજ થવાની છે ત્યારે હજ 2022 માટે 49 નર્સ ની પસંદગી કરવામાં આવી છે

જેઓને દિલ્હી ખાતે ટ્રેનીંગ આપવામાં આવી છે

હાજી ઓની નર્સિંગ સેવા કરવાનો મોકો મળતાં રાબીયા મલેક અલ્લાહ નો ઉપકાર માની ખુશી અનુભવે છે

રાબીયા ની હજ સેવા ની પસંદગી થી સ્નેહી મિત્રો ઓ અભિનંદન આપ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here