અંગાડી, (ખેડા) ઇમરાન પઠાણ :-
આ શાંતિ સમિતિની મિટિંગમાં અંગાડી ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રી મિનેષભાઈ પટેલ. ગામ આગેવાન શ્રી વિનુભાઈ પટેલ, શેખ સમાજના પ્રમુખ મહેબૂબ મિયા યુ શેખ, જાકીર મિયા શેખ (રાજવન), રાજ્જાક ખાન મલેક, હાજી સલીમમિયા શેખ, મોહમ્મદ મિયા શેખ, અલ્પેશભાઈ સોલંકી, રફીક ખાન મલેક, પત્રકાર યાસીનભાઈ શેખ, હાજી ઈસુબખાન મલેક (માસ્તર), ઐયુંભાઈ વ્હોરા, સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો યુવાનો તથા ગામજનો હાજર રહ્યા હતા. મુસ્લિમ સમાજ દ્વારા ઈદ- એ- મિલાદનો જુલુસ તારીખ: ૨૯-૯-૨૦૨૩ ના રોજ કાઢવાનો નક્કી કરેલ છે આમ બંને તહેવારો શાંતિ અને ભાઈ ચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે હાજર રહેલા બંને સમાજના આગેવાનો દ્વારા સાહેબ શ્રી ઓને ખાતરી આપી હતી .