Tag: નસવાડી
નસવાડીના જીતપુરા ગામે શ્રીમદ ભાગવત દશાવતાર કથા સપ્તાહ કાર્યક્રમ રાખવામાં આવ્યો
નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી તાલુકાના નાનકડા ગામ જીતપુરા માં શ્રીમદ ભાગવત દશાવતાર કથા સપ્તાહ કાર્યક્રમ રાખવામાં આવ્યો તીર્થધામ પ્રેરણાપીઠ આયોજીત કાર્યક્રમ રખાયો...
છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં ભેંસાવહી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ
નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
બોડેલી શેઠ એચ એચ શીરોલા વાલા શાળાની તેજસ્વી ની ઓ ઝળકી ઉઠી"
પાવીજેતપુર,તા.૯ છોટાઉદેપુર જિલ્લામાં ભેંસાવહી કેન્દ્રનું ૯૮.૮૧...
છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ રોડની બાજુમાં પડી રહ્યા હોવાનો વિડિયો...
નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી તાલુકાના દામણીયાઆંબા ગામે દૂધના પાઉચ રસ્તાની બાજુમાં ફેંકેલી હાલતમાં જોવા મળ્યા .બાળકોને અપાતા દૂધના પાઉચ ફૂલીને...
નસવાડી તાલુકાના ખેંદા ગામે કાચા રસ્તામાં જિલ્લા કલેકટરની ગાડી ફસાઈ
નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી તાલુકાના કુપ્પા ગામે પાણી પુરવઠા યોજનાનું કામ પ્રગતિમાં હોય નિરીક્ષણ કરવા માટે જિલ્લા કલેકટર ગયા હતા ત્યાં કાચા...
નસવાડી પોલીસે વિદેશી દારૂ સહિતના ૨૮,૨૫૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને...
નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી પોલીસે ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો છે નસવાડી તાલુકા ની નજીક મધ્યપ્રદેશ...
નસવાડી પોલીસ સ્ટેશન ખાતે રામ નવમીના તહેવારને લઈ શાંતિ સમિતિની મીટીંગ...
નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજરોજ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ ડી એચ વાઘેલા ના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટીંગ નુ આયોજન કરવામાં...
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિન નિમિત્તે નસવાડી ખાતે રેલીનુ આયોજન કરાયુ
નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી એસ ટી ડેપો સામેના ગ્રાઉન્ડ થી રેલીનુ આયોજન કરાયુ હતુ જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં આ રેલીનું...
નસવાડી તાલુકાની ચામેઠા દુધ ઉત્પાદક મંડળીએ 635 સભાસદોને ટ્રાઉઝર ટી શર્ટ...
નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી તાલુકામાં આવેલુ એક નાનકડુ ચામેઠા ગામ જયાં કેટલાક વર્ષોથી દુધ મંડળી ચાલે છે જેની શરૂઆત યાસીનભાઈ યાકુબભાઈ પટેલ...
નસવાડીના ૬ વર્ષના ફાજીલએ જીવનનો પહેલો રોજો રાખી ઇબાદત કરી
નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસ નો મહિનો ચાલી રહ્યો છે જે હવે છેલ્લો એક રોજોબાકી રહીયો છે તેમા નસવાડી...
નસવાડી નુરાની જામા મસ્જિદ ખાતે ઈફ્તારથી લઈ શહેરી સુધીનુ આયોજન કરાયુ
નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
રમઝાનના પવિત્ર મહિનામા ૨૭ રાતના રોજ લોકો મોટી સંખ્યામાં ઈબાદત કરવા માટે આવતા હોય છે તેને લઈ નમાઝીઓ માટે...