લુણાવાડા, (મહીસાગર) સાજીદ શેખ :-
કરોડોના ખર્ચે નવીન બની રહેલ જલ ભવનમાં ભ્રષ્ટાચારની ભનક…
પાણી પુરવઠાના અધિકારીની દેખરેખ હેઠળ નવીન જલભવન કામગીરી શરૂ કરવામાં આવી હતી…
હલકી ગુણવત્તાની કામગીરીના કારણે જલ ભવનને તોડવામાં આવ્યું હોવાની ચર્ચાઓ…
આખરે ટેસ્ટિંગ કરાવતા પાણી પુરવઠા અધિકારીએ તોડવા નોટીશ ફટકારી…
કોન્ટ્રાકટરને નોટીશ ફટકારતાં જલ ભવનની કરેલી કામગીરી તોડવામાં આવી…
આખરે મીલીભગતના કારણે કરેલ કામગીરી તોડવામાં આવી..!!? હવે જોવું રહ્યું ભ્રષ્ટાચાર રૂપી કરેલા કાંડના માછલાં કોના માથે ધોવાસે….