બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
બે દિવસ અગાઉ રતનપુર થાના માં પણ એક દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું ત્યારે રતનપુર પશુપાલકોમાં પણ દીપડાનો ડર પેસી ગયો હતો ત્યારે તોતર માતા ના આજુબાજુ ના ખેડૂતો તેમજ પશુ ચારવા જતાં લોકોમાં આજે પણ ડર પેસી ગયો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ફોરેસ્ટ ઓફિસર કચેરીએ પણ જાણ કરી હતી અને આજે પણ જાણ થતાં ફોરેસ્ટ ખાતા અધિકારી આર બી રાઠવા સાહેબ તેમજ ફોરેસ્ટ વિભાગ ની ટીમ આવીને વન પ્રાણી દીપડાને પકડવા માટે આજે આ વન્ય પ્રાણી દીપડાનો ભય છે ત્યાં વન્યપ્રાણી દીપડાને પકડવા માટે પીંજરુ મૂક્યું હતું.