બોડેલી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-
ઇસ્લામ ધર્મના પવિત્ર માસ રમજાનનો ૧૩ રોજો એટલે કે (ઉપવાસ) રાખી મુસ્લિમોએ કોરોનાને નસ્તો નાબૂદ કરવા દુુુઆઓની વણઝાર વરસાાવી હતી તેેમજ આવી ગરમીમાં પ્રારંભ થયેલ રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઈબાદતમાં મશગુલ બન્યા છે તેમાંય નાના ભૂલકાઓ પણ બાકાત નથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના કુબેર નગર સોસાયટીમાં રહેતી મન્સૂરી રહેનુમાબાનુ મુનતજીરભાઈ (ઉ.વ ૫)એ ખૂબ નાની વયે રોજો રાખી અલ્લાહની ઈબાદત કરી હતી સાથે સાથે કોરોના બીમારી સમગ્ર વિશ્વ ભારત સહિત ગુજરાત માંથી દુર થાય તેવી રહેનુમા તેમજ પરિવારજનોએ દુઆએ કરી હતી.