બાકરોલ નજીક નર્મદા કેનાલમાં મગર બહાર આવી ચડતાં લોકોમાં અફડા તફડીનો માહોલ સર્જાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ તાલુકાના બાકરોલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલની પાળ ઉપર ગોમાં નદીના બ્રીજ પાસે આજે બપોરે મગર દેખાઈ આવતાં લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને ભેગાં થયેલાં લોકોના અવાજથી મગર પાછો નર્મદા કેનાલના પાણીમાં ઉતરી જતાં લોકોએ રાહતના શ્વાસ લીધાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here