ધોરાજી શહેર જર્જરિત જોખમી ઈમારતની સામે કાર્યવાહી કરવા લોકમાંગ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી શહેર હાલ મા અતી ભારે વરસાદ પડતાં અનેક જર્જરિત જોખમી મિલ્કતો થયેલ છે જે કાલે શહેર નાં દરબાર ગઢ પાસે રોડ જર્જરિત જોખમી ઈમારત પડી કોઈ જાનહાની થયેલ નથી જો આવી ઈમારતો અચાનકજ રાહદારીઓ ઉપર પડશે તો અને દુર્ધટના થશે તો જવાબદારી કોની રહેશે.
આ બાબતે નગરપાલિકા એ તાત્કાલિક આવી જર્જરિત જોખમી ઈમારત નો સર્વ કરીને મિલ્કત માલીક સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને નોટિસ આપી ને નગરપાલિકા દ્વારા નોટિસ આપી ને સંતોષ માની લીયે તોઆવી જોખમી ઈમારત ને વહેલી તકે ખાલી કરાવી પડે અને આવી કોઈ દુર્ધટના નાં થાય તે પહેલાં કામગીરી કરવામાં આવે એવી પ્રજાનો ની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here